અકબરના નવ રત્નો બિરબલ (મહેશદાસ) દિન-એ-ઇલાહી ધર્મ સ્વીકારનાર એક માત્ર હિન્દૂ માનસિંહ કુશળ સેનાપતિ અકબર વતી હલદી ઘાટીનું યુદ્ધ લડ્યું ટોડરમલ જમીનની જાત પ્રમાણે મહેસુલ ઉઘરાવવાની પદ્ધતિ ભાગવતપુરાણનું ફારસીમાં અનુવાદ તાનસેન (રામ તનું પાંડે) ગુરુ : હરિદાસ રાગ : ધ્રુપપદ અને દિપકના નિષ્ણાંત મિયાંકી-તહોરી,મિયાં-કી-મલ્હાર,મિયાં-કી-સારંગના રચયિતા અબૂલ ફજલ આઇન-એ-અકબરીની રચના (અકબરના અર્થતંત્ર પર) અકબરનામાંની રચના (અકબરની આત્મકથા) અબૂલ ફૈઝી અબુલ ફઝલનો ભાઈ ભાષકરાચાર્ય દ્વારા લીલાવતી ગ્રંથનો ફારસીમાં અનુવાદ કરેલ અબ્દુલ રહીમ ખાનખાના બાબરનામાનું ફારસીમાં અનુવાદ (તુઝુક-એ-બાબરી) ફકીર અઝીમુદ્દીન (હકીમ હુકકા) રાજ વેદ મુલ્લાદૌ પ્યાઝા શાહી રસોઈ ઘરનો પ્રમુખ @gujaratiGKmaster 541 views05:41