પાકિસ્તાનથી આવેલા નિર્વાસીતો માટે અમદાવાદમાં કઈ જગ્યાએ વસાહત સ્થાપવા આવી હતી? *સરદારનગર* પાકિસ્તાનથી આવેલા નિર્વાસીતો માટે પોરબંદરમાં કઈ જગ્યાએ વસાહત સ્થાપવા આવી હતી? *કુતિયાણા* પાકિસ્તાનથી આવેલા નિર્વાસીતો માટે જુનાગઢમાં કઈ જગ્યાએ વસાહત સ્થાપવા આવી હતી? *માણાવદર* પાકિસ્તાનથી આવેલા નિર્વાસીતો માટે કચ્છમાં કયુ શહેર વસાવવામાં આવ્યું હતું? *ગાંધીધામ* નવનિર્માણ આંદોલનમાં નવનિર્માણ નામ આપનાર કોણ હતા? *કલ્યાણજી મેહતા* માંચી નામની જગ્યા કયા આવેલી છે? *પાવાગઢ* ગુજરાત વિધાનસભાની પ્રથમ સીટ કઈ છે? *અબડાસા (કચ્છ)* ગુજરાત વિધાનસભાની છેલ્લી સીટ કઈ છે? *ઉંમરગામ* ગુજરાતનો દરિયા કિનારો કેટલા માઈલનો છે? *૯૯૦* ગુજરાતના મંત્રીમંડળમાં સૌ પ્રથમ સ્ત્રી મંત્રી કોણ હતા? *કમળાબેન પટેલ* @gujaratiGKmaster 421 views04:50