* પંચાયતી રાજ અને નગર પ્રશાસન - જુનિયર & તલાટી ક્લાર્ક. * * * ભારતમાં સ્થાનિક સ્વરાજનો પિતા તરીકે કોને ઓળખાય છે?* * લૉર્ડ રિપન.* * ભારતમાં સૌપ્રથમ પંચાયતી રાજનો પ્રારંભ ક્યારે થયો હતો?* * ૨ ઓકટોબર ૧૯૫૯.* * ભારતમાં સૌ પ્રથમ પંચાયતી રાજની શરૂઆત ક્યાં થઈ હતી?* * રાજસ્થાનના નાગોર જિલ્લાના બગદરી ગામે.* * ભારતમાં પંચાયતી રાજનો પ્રારંભ કોના હાથે કરાયો?* * પંડિત જવાહરલાલ નેહરુ.* * કયા બંધારણીય સુધારા દ્વારા પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો?* * ૭૩ મો બંધારણીય સુધારા અધિનિયમ મુજબ (૧૯૯૨).* * ૭૩મા બંધારણીય સુધારા વિધેયકને લોકસભાએ ક્યારે મંજૂરી આપી.* * ૨૨ ડિસેમ્બર ૧૯૯૧.* * ૭૩મો બંધારણીય સુધારા વિધેયકને રાજ્ય સભાએ ક્યારે મંજૂરી આપી?* * ૨૩ મી ડિસેમ્બર ૧૯૯૧માં.* * ૭૩મા બંધારણીય સુધારા વિધેયકને રાષ્ટ્રપતિએ ક્યારે મંજૂરી આપી?* * ૨૦ એપ્રિલ ૧૯૯૧.* * 73મો બંધારણીય સુધારા અધિનિયમ, ૧૯૯૨ ક્યારે અમલી બન્યો?* * ૨૪મી એપ્રિલ ૧૯૯૩.* * 73મા બંધારણીય સુધારા અધિનિયમ 1992 અંતર્ગત બંધારણમાં શું ઉમેરવામાં આવ્યુ?* * ભાગ નંબર 9, અનુચ્છેદ 243 થી 243 (ઓ) અને અનુસૂચિ ૧૧.* * ગ્રામસભાની વ્યાખ્યા બંધારણની કઈ કલમ આપવામાં આવી છે?* * અનુચ્છેદ ૨૪૩ (ખ).* * ગ્રામ સભામાં કોનો સમાવેશ થાય છે?* * પંચાયતી વિસ્તારમાં રહેતા અને ગામની મતદાર યાદીમાં સમાવેશ લોકોનો.* * ગ્રામ પંચાયતનું કાયમી કયું છે?* * ગ્રામસભા.* * ક્યાં રાજ્યમાં પંચાયતોમાં આનામત બેઠકો રાખવાની અનુચ્છેદ ૨૪૩ (ડી) ની જોગવાઈઓ લાગુ પડતી નથી?* * અરુણાચલ પ્રદેશ.* * ગ્રામ સભાની વાર્ષિક કેટલી બેઠકો નક્કી કરવામાં આવે છે?* * ઓછામાં ઓછી બે.* * ગ્રામસભાની સત્તા અને કાર્યોની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવેલ છે?* * અનુચ્છેદ ૨૪૩ (એ).* * બંધારણમાં કેટલા સ્તરની પંચાયતની જોગવાઈ છે?* * ત્રણ, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત.* * કેવા રાજ્યમાં મધ્યવર્તી પંચાયત (તાલુકા પંચાયત)ની જોગવાઈ નથી?* * 20 લાખથી ઓછી વસ્તી ધરાવતા રાજ્યમાં.* * રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અંગેની કઈ કલમમાં પંચાયતોના ગઢન અંગેની જોગવાઈ છે?* * અનુચ્છેદ ૪૦.* ━──────⊱◈✿◈⊰───────━ *આવી વધુ માહિતી / અપડેટ માટે નીચે આપેલા ગ્રુપમાં જોડાઓ.. * ➤ *Join Whatsapp Group*- https://chat.whatsapp.com/K6BuGa8hM0w4B5kG9fKiia ➤ *Telegram-* https://t.me/gujaratiGKmaster 560 views10:53