Get Mystery Box with random crypto!

- -શું કરોડો લોકો સુધી અન્ન પહોંચાડવા આપણી- કુદરતી ખેતી કે સજી | Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

- -શું કરોડો લોકો સુધી અન્ન પહોંચાડવા આપણી- કુદરતી ખેતી કે સજીવ ખેતી કે ફક્ત ઓર્ગનિક મેટર દ્વારા ખેતી કરવી શું પરવડશે ? બહુ મોટો અને ઉકેલ માંગતો કોયડો છે , હા ચોક્કસ , આપણી જમીનની તબિયત ખુબજ- ખરાબ છે પરંતુ તેના સુધાર માટે આપણે ઓર્ગનિક મેટર જોઈએ તે- શું આપણી બધાની પાસે છે ?આપણે કચરામાંથી કંચન જેવું ખાતર બનાવવાના ઉપયોગી બેક્ટેરિયા વાપરવા પડશે , બીજું- આપણા બધા પાસે પશુ ક્યાં છે ? ગાય- આધારિત ખેતીએ દેશી ગાયની કિંમત એટલી બધી- વધારી દીધી કે નાનો અને સીમાંત ખેડુત ને દેશી ગાય- ખરીદવી એ સ્વપ્ન બની ગયું છે- ? શું ઝીરો બજેટ જેવું કઈ હોય છે ?- ટૂંકમાં પ્રાકૃતિક ખેતી પણ કરવી હશે તો ટેક્નોલાજી અને જૈવિક ઉત્પાદનો દ્વારા જમીનની તંદુરસ્તી સુધારીને જમીનને જીવતી કરવી પડશે .- મૂળના ભાઈબંધ જેવા ઉપયોગી બેક્ટેરિયા માઈકોરાઈઝા ઉમેરો તો મદદ મળશે . રસાયણોના અવશેષો મુક્ત એટલે કે રેસિડયુઅલ ફ્રી ખેતી તરફ વળવું પડશે બાકી ગામમાં કોઈ ઝીરો બજેટનો ધૂની ખેડૂત હોય તેના વેહ જોજો બધું સમજાય જશે .

#ખેતરનીવાત #કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : ht......

વધુ વાંચો:https://tny.app/qFgFlO2W