2019-08-15 07:39:24
સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામના.
ઈતિહાસમાં ૧૫ ઓગસ્ટનો દિવસ
૧૯૦ વર્ષે આઝાદી
૧૯૦ વર્ષ સુધી બ્રિટનની ગુલામી ભોગવનારા ભારતીય ઉપખંડના અનેક રજવાડાં ૧૪મી ઓગસ્ટની મધ્ય રાત્રિએ ૧૨. ૦૨ કલાકે એટલે કે ૧૫મી ઓગસ્ટે ભારતીય સંઘના નામે એક દેશ તરીકે આઝાદ થયા હતા .
કેલેન્ડરમાં વર્ષ 1947ની 15 ઓગસ્ટની તારીખ પડી એટલે તરત જ રાત્રે 12 કલાકે દિલ્હીમાં જવાહરલાલ નહેરુએ બ્રિટિશ ઝંડો ઉતારી ત્રિરંગો ફરકાવ્યો હતો . એ પહેલા પ્રથમ વડાપ્રધાન નહેરુએ રાષ્ટ્રને સંબોધન કર્યું હતું .
મહાદેવ દેસાઈ
ગાંધીજીનો પડછાયો કહેવાતા મહાદેવ દેસાઈએ વર્ષ ૧૯૪૨માં આજના દિવસે અંતિમ શ્વાસ લીધા હતા . આઝાદી મળી તેના પાંચ વર્ષ પહેલા પૂનાના આગા ખાન પેલેસમાં મહાદેવભાઈએ અંતિમ શ્વાસ લીધા હતા .
દક્ષિણ કોરિયાનો ઉદય
1945ની 15 ઓગસ્ટે દક્ષિણ કોરિયા નામના લોકશાહી રાષ્ટ્રનો જન્મ થયો હતો . જાપાન વિશ્વ યુદ્ધ હારી ગયા બાદ કોરિયાનો ઉદય થયો હતો . આ ઘટના Gwangbokjeol એટલે કે દિવસના પ્રકાશનું આગમન કહેવાય છે .
૨૦૦૪ – અમરસિંહ ચૌધરી , ભારતીય રાજકારણી, ગુજરાતના ભુ.પૂ.મુખ્યમંત્રીનું અવસાન (જ. ૧૯૪૧)
1918 : પ્રખ્યાત કવિ હંસ કુમાર તિવારીનો જન્મ થયો.
1925 : સ્વતંત્રસેનાની સદાશિવ પાંડુરંગનો જન્મ થયો.
1965 : નવી દિલ્લીમાં ટેલિવિઝનની શરૂઆત થઈ.
1949 : ચંદ્રનગર ભારતીય સંઘમાં જોડાયું.
1949 : ભારતના 1,14,000 ગામડામાં પંચાયતી રાજની શરૂઆત થઈ.
1950 : અસમમા 8.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો.
1955 : ગોવાની સ્વતંત્રતા માટે સત્યાગ્રહની શરૂઆત થઈ.
1969 : ISRO (ઇન્ડિયન સ્પેસ રિચર્ચ ઓરગેનાઈઝેશન) ને અણુ ઉર્જા વિભાગ અંતર્ગત લાવવામાં આવ્યુ.
1972 : PIN (પોસ્ટલ ઈન્ડેક્સ નંબર) ની શરૂઆત થઈ.
1979 : પેશ્વાનાં લીડર તૂકોજી હોલકરનું અવસાન થયુ.
1982 : દૂરદર્શનનો રાષ્ટ્રીય કાર્યક્રમ શરુ થયો.
1982 : પ્રથમ દેશવ્યાપી રંગીન ચલચિત્રની દિલ્લી દૂરદર્શન દ્રારા શરૂઆત.
1993 : દૂરદર્શનની નવી પાંચ ચેનલ શરુ થઈ.
1995 : વડાપ્રધાન નરસિંહ રાવે પ્રાથમિક શાળાનાં બાળકો માટે Mid Day Mill (મધ્યાહન ભોજન યોજના) ની જાહેરાત કરી.
૧૫૧૯ – પનામા , પનામા શહેરનો પાયો નંખાયો.
૧૯૧૪ – પનામા નહેર આવાગમન માટે ખુલ્લી મુકાઇ, 'એન્કોન' નામક પ્રથમ માલવાહક જહાજ નહેરમાંથી પસાર થયું.
૧૯૪૫ – દ્વિતિય વિશ્વયુદ્ધ: જાપાન પરનો વિજયદિન – જાપાને શરણાગતી સ્વિકારી.
૧૯૪૭ – પાકિસ્તાનનાં સ્થાપક, મહમદ અલી ઝીણા , કરાંચીમાં , પાકિસ્તાનનાં પ્રથમ 'ગવર્નર જનરલ' પદે આરૂઢ થયા.
૧૯૭૫ – બાંગ્લાદેશમાં સેનાએ બળવો કર્યો,
શેખ મુજીબુર રહેમાન અને તેમનાં કુટુંબની હત્યા કરાઇ, એકમાત્ર તેમનાં પુત્રી "હસીના વાજિદ" બચી ગયા.
8.7K views04:39