Get Mystery Box with random crypto!

કુરઆનમાં છે કે પયગંબર હઝરત ઇબ્રાહીમના ઘરે મહેમાનો આવ્યા તો એમણ | ઇસ્લામ / اسلام

કુરઆનમાં છે કે પયગંબર હઝરત ઇબ્રાહીમના ઘરે મહેમાનો આવ્યા તો એમણે એમ કહીને કે 'તમે સલામત રહો, તમે સન્માનીય લોકો છે,' મહેમાનોનું સ્વાગત કયઁુ. પયગંબર હઝરત મુહમ્મદ સાહેબનું કથન છે કે લોકોનું એમના મોભા મુજબ સન્માન કરો. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે એક હદીસમાં તો મહેમાનની આગતા સ્વાગતા કરવાને સાચા મુસલમાનો હોવાની નિશાની બતાવી છે.