2021-07-13 18:21:07
આજે (13 july )
1830 રાજા રામમોહનરાય અને એલેક્ઝાન્ડર
ડફ દ્વારા સ્કોટિશ ચર્ચ કોલેજ કોલકાતા શરૂ કરવામાં આવી હતી.
ગુજરાત વ્યયામ પ્રવૃત્તિના પ્રણેતા, કેળવણીકાર છોટુભાઈ પુરાણીનો જન્મ 1885 ડાકોરમાં થયો.
પ્રસિદ્ધ અભિનેત્રી બીના રાયનો જન્મ 1932
ઇથોપિયા ના પ્રધાનમંત્રી તરીકે ફરી વખત અબી અહેમદ બન્યા. 2019 નોબલ શાંતિ પુરસ્કાર પણ જીત્યો હતો.
યુરો કપ -2020 ઈટલી એ જીત્યો ,ઉપવિજેતા ઇંગ્લેન્ડ રહીયુ. આ ફૂટબોલ ટુર્નામેન્ટ છે.ફાઇનલ મેચ ઇંગ્લેન્ડ મારવામાં આવ્યો હતો.
પોર્ટુગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ગોલ્ડન બૂટનો એવોર્ડ જીત્યો. ઈટાલીના જિયાન લુઇગી ડોનારુમ્માને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટનો ખિતાબ અપાયો.
કોમનવેલ્થ પોઈન્ટ ઓફ લાઈટ એવોર્ડથી હૈદરાબાદના સામાજિક કાર્યકર્તા સૈયદ ઉસ્માન અઝહર મકસુસીને સન્માનિત કરવામાં આવ્યા.
ટ્વિટરના નવા ફરિયાદ અધિકારી વિનય પ્રકાશ બન્યા.
ભારતીય મૂળના અમેરિકન સમીર બેનરજીએ વિમ્બલડન જુનિયર પુરુષ ચેમ્પિયનશિપ જીતી.
1983 વર્લ્ડ કપમા મહત્વની ભૂમિકા ભજવનાર ક્રિકેટર યશપાલ શર્માનું નિધન થયું.
રથયાત્રા
જગન્નાથ નો અર્થ જગતના સ્વામી
જગન્નાથ મંદિર પુરી ઓડિશામાં આવેલું છે
જગન્નાથપુરી રથયાત્રા નું આયોજન અષાઢીબીજના શરૂઆત થાય છે.
કલિંગ રાજા અનંત વર્મન જગન્નાથ મંદિર પુરી
તેમણે બંધાવેલું છે.
જગન્નાથ મંદિર પુરી ઊંચાઈ 214 ફૂટની છે
ભગવાન જગન્નાથનો રથનું નામ "નંદીઘોષ".18 પૈડા છે અને તેમના સારથીનું નામ "દારુક" છે.
સુભદ્રાના રથનું નામ "દેવદલન".14 પૈડા છે અને તેમના સારથીનું નામ "અર્જુન" છે
બલભદ્ર રથનું નામ "તાલધ્વજ".16 પૈડા છે અને તેમના સારથીનું નામ " મતાલિ" છે
જગન્નાથ મંદિર પુરી ની યાત્રા પુરી "ગુડીચા મંદિર" એ થાય છે.
અમદાવાદ જગન્નાથ મંદિર 144મી રથયાત્રા
અમદાવાદની રથયાત્રા માનનીય મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા શરૂઆત કરવામાં આવી હતી.
રથયાત્રામાં જાંબુ અને ફણગાવેલા મગ નું પ્રસાદ નું મહત્વ છે.
ભગવાન જગન્નાથ વિષ્ણુના આઠમા અવતાર છે.
~ By Kishan Rawat (9173095219)
join telegram:-
https://telegram.me/CAbyRK
*ગુજરાતનું સર્વશ્રેષ્ઠ કરંટ અફેર હવે યુટ્યુબ મા પણ ઉપલબ્ધ*
June 2021 Current Affairs Part-2
June 2021 Current Affairs Part-1
ભારતીય બંધારણ નો પરિચય
બંધારણ: મૂળભૂત અધિકાર
LiKe/share/ Subscribe
#CAByRK #RawatKishan
#CurrentAffairs
Note :- આ પોસ્ટ કિશન ભાઈ દ્વારા મૂકવામાં આવી છે તો મેહરબાની કરીને કોઈ એ copy કરવી નહિ. જે લોકો કોપી કરશે તેના પર કોપીરાઇટ લાગુ થશે.
27 views15:21