*ભારત સરકાર નાં કેન્દ્રિય કેબિનેટ મંત્રીશ્રી માનનીય પરસોતમ રૂપાલા સાહેબ* ની કામધેનુ દિપાવલી અભિયાન 2021 અંતર્ગત અમરેલી જિલ્લામાં માં *અવધ ચેરીટેબલ ટ્રસ્ટ એવમ વૃંદાવન ગૌ સેવા ટ્રસ્ટ નાં હોદેદારો શુભેચ્છા મુલાકાત કરી ગૌમય દીવા ભેટ આપ્યા હતા* 197 viewsNimavat Tejas, 13:22