ગુજરાત માટે આજખૂબ આનંદનો છે, શ્રી ગફૂરભાઈ એમ બીલખીયા, શ્રીમતી | Ramanand Education
ગુજરાત માટે આજખૂબ આનંદનો છે,
શ્રી ગફૂરભાઈ એમ બીલખીયા, શ્રીમતી સરિતા જોષી, પ્રો. સુધીરકુમાર જૈન અને શ્રી શાહબુદ્દીન રાઠોડને સરકાર દ્વારા તેમના વિશિષ્ટ યોગદાન બદલ પદ્મશ્રી આપવામાં આવ્યા છે.