2021-10-30 09:49:09
મુક્તાબાઈ જૈન જ્ઞાન મંદિર ડભોઈ
શ્રી મુક્તિકમલ મોહન જ્ઞાન ભંડાર વડોદરા
સરદાર સંગ્રહાલય સુરત
સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક અમદાવાદ
ઔદ્યોગિક નગરી વાપી
ઉદ્યાનનગરી ગાંધીનગર
સંસ્કાર નગરી વડોદરા
સૌરાષ્ટ્રની સંસ્કાર નગરી ભાવનગર
કચ્છનું પેરિસ મુંદ્રા
સૌરાષ્ટ્રનું પેરિસ જામનગર
સોનાની મૂરત સુરત
સોનાની નગરી દ્વારકા
માતૃશ્રાદ્ધ માટે જાણીતું સ્થળ સિદ્ધપુર
પિતૃશ્રાદ્ધ માટે જાણીતું સ્થળ ચાંદોદ
મસાલા રિસર્ચ સેન્ટર જગુદણ
પોટેટો સંશોધન કેન્દ્ર ડીસા
મુખ્ય મકાઈ સંશોધન કેન્દ્ર ગોધરા
ડાંગર સંશોધન કેન્દ્ર નવાગામ
ખ્રિસ્તી તીર્થધામ-આરોગ્ય માતાનું ધામ ક્યાં આવેલું છે પેટલાદમાં
ખ્રિસ્તી તીર્થધામ નિષ્કલંક માતાનું ધામ ક્યાં આવેલ છે વડોદરામાં
ગુજરાત પર ચઢાઈ કરવા માટે અલાઉદ્દીન ખીલજીને કોણે કહેણ મોકલ્યું હતું કર્ણદેવ વાઘેલાનું મંત્રી માધવે
કયા વેપારીએ ગુજરાત પર ચઢાઈ કરવાનું કહેણ અકબરને મોકલ્યું હતું અમીર ઇત્તિમાદખાન
ગુજરાતમાં પેશવાઓનું શાસન કયા વિસ્તારમાં હતું મહી નદીની ઉત્તરનો પ્રદેશ
ગુજરાતમાં ગાયકવાડ મરાઠા શાસન કયા વિસ્તારમાં હતું મહી નદીની દક્ષિણનો પ્રદેશ
બોરસદ સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી દરબાર ગોપાળદાસ
બારડોલી સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી વલ્લભભાઈ પટેલ
મહંમદ ઘોરીએ ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે ગુજરાતનો શાસક કોણ હતો મૂળરાજ બીજો
અલ્લાઉદ્દીન ખીલજીએ કોના શાસન દરમિયાન ગુજરાત પર આક્રમણ કર્યું કરણદેવ વાઘેલા
અમદાવાદને 'દુનિયાનું બજાર' કોણે કહ્યું અબુલ ફઝલ
અમદાવાદને 'ધુળિયું શહેર' તરીકે કોણે વર્ણવ્યું હતું જહાંગીર
અમદાવાદમાં 'દર્પણ એકેડેમી'ની સ્થાપના કરનાર મૃણાલિની સારાભાઈ
અમદાવાદમાં 'કદમ્બ' સંસ્થાની સ્થાપના કરનાર કુમુદીની લાખિયા
અમદાવાદમાં 'નૃત્ય ભારતી' સંસ્થાની સ્થાપના કરનાર ઇલાક્ષી ઠાકોર અને અરુણ ઠાકોર
અમદાવાદમાં 'નર્તન સ્કૂલ ઓફ ક્લાસિકલ ડાન્સ'ની સ્થાપના કરનાર સ્મિતા શાસ્ત્રી
શક સંવતનો પ્રથમ મહિનો ચૈત્ર
વિક્રમ સંવતનો પ્રથમ મહિનો કારતક
દેવઉઠી અગિયારસ ક્યારે આવે છે કારતક સુદ અગિયારસ
દેવપોઢી અગિયારસ ક્યારે આવે છે અષાઢ સુદ અગિયારસ
મહાવીર જયંતી ક્યારે ઉજવાય ચૈત્ર સુદ તેરસ
બૌદ્ધ જયંતી ક્યારે ઉજવાય વૈશાખ પૂર્ણિમા
━──────⊱◈✿◈⊰───────━
*આવી વધુ માહિતી / અપડેટ માટે નીચે આપેલા ગ્રુપમાં જોડાઓ.. *
➤ *Join Whatsapp Group*-
https://chat.whatsapp.com/Gpkhb4TarBEIXeKEkgqqyB
➤ *Telegram-*
https://t.me/gujaratiGKmaster
344 views06:49