આખી જિંદગી સંસારમાં મથે છે છતાં મનુષ્યને શાંતિ મળતી નથી. અંતે હંસલો ચાલ્યો જાય છે ત્યારે લોકો શાંતિ લખે છે! જે જીવતા મળી નહિ એ એ મૃત્યુ પછી પણ ક્યાંથી ?? -અંશ ખીમતવી 1.5K viewsH B Savani, 10:06