જો ખાધી નહીં હોય ઠોકર મુસાફરીમાં, તો મંઝિલનુ મહત્વ કેમ સમજાશે... જો ના મળ્યાં હોય ખોટા લોકો જીવનમાં, તો સાચાનું મહત્વ કેમ સમજાશે..! @Suvichar 2.4K views06:55