2021-11-01 18:21:37
પ્રધાનમંત્રી ઉત્તરાખંડના કેદારનાથ જશે અને આદિ શંકરાચાર્ય સમાધિનું ઉદ્ઘાટન કરશે, તેમજ પ્રતિમાનું અનાવરણ કરશે.
આજે દેશના સાત રાજયો- છત્તીસગઢ, પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ, કર્ણાટક, કેરળ અને આંધ્રપ્રદેશનો સ્થાપના દિવસ
આજે કેરળના 65માં સ્થાપના દિવસ નિમિત્તે રાજય #KeralaPiravi ઉજવી રહ્યું છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોપ-26 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે બ્રિટનના ગ્લાસગો પહોંચ્યા.
રાષ્ટ્રીય ધોરીમાર્ગ 147 પર ગોતા ફ્લાયઓવરથી સોલા સાયન્સ સિટી બોક્સ સુધીના છ માર્ગીય એલિવેટેડ કોરિડોરનું લોકાર્પણ શ્રી અમિત શાહના વરદ્ હસ્તે
મુખ્યમંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે GNLU દ્વારા આયોજિત 'પ્રાદેશિક કૌશલ્ય સ્પર્ધા' (વેસ્ટ ઝોન) નો સમાપન સમારોહ
રાષ્ટ્રીય સંસ્થાન રેન્કિંગમાં NITE મુંબઈએ 12મું સ્થાન મેળવ્યું
રેલ રાજ્ય મંત્રી દર્શનાબેન જારદોષે નવસારી ના ભટાઈ ગામ ખાતે બુલેટ ટ્રેનના કાસ્ટિંગની કામગીરીનો શુભારંભ કર્યો
ભારત અને કુવૈત વચ્ચે રાજદ્વારી સંબંધોની 60મી વર્ષગાંઠની ઉજવણી
કેન્દ્રીય મંત્રી @JM_Scindia એ કાનપુર અને બેંગલુરુ વચ્ચે ઈન્ડિગો ફ્લાઇટનું ઉદ્ઘાટન કર્યુ
કાનપુરથી ફ્લાઇટની અવરજવર દર અઠવાડિયે 20 થી વધીને 41 થશે
‘દરેકને કામ - દરેક કામનું સન્માન’ દ્વારા કૌશલ્ય વિકાસ-સ્કિલ ડેવલપમેન્ટથી આત્મનિર્ભર ભારતનો સંકલ્પ પાર પાડવા મુખ્યમંત્રીનું યુવાશક્તિને આહવાન
કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલય દ્વારા નવી દિલ્હીમાં ગંગા ઉત્સવનો આજથી પ્રારંભ
નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB) 5 વર્ષ માટે ઉત્તર પ્રદેશમાં વારાણસી મિલ્ક યુનિયનનું સંચાલન કરશે
ફક્ત 12 વર્ષની નાની વયે પર્યાવરણ અને હેરીટેજમાં રૂચિ ધરાવતી દીકરી આર્યાએ આજે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલને પોતાનું લખેલું સાતમું પુસ્તક ‘સીડ્સ ટુ સો’ અર્પણ કર્યું હતું.
•••
》આ માહિતી તમારા દરેક ગ્રુપમાં શેર કરવા વિંનતી
》ભરવાડ યુવા સંગઠનના અન્ય સોશિયલ મીડિયા એકાઉન્ટમાં જોડાવા નીચે આપેલ લિંક પર ક્લિક કરી જોડાઈ શકો છો.
━──────⊱◈✿◈⊰───────━
➤ Join Telegram Channel
https://t.me/bharwadyuva
➤ Join Telegram Group
https://t.me/bharwadyuva1
➤ Like us on Facebook
fb.me/bharwadyuva
➤ Follow us on Instagram
https://www.instagram.com/bysfanclub
➤ Join Facebook Group
https://www.facebook.com/groups/bysfanclub
━──────⊱◈✿◈⊰───────━
જય શ્રીકૃષ્ણ
www.bharwadyuva.in
197 viewsedited 15:21