2021-11-23 17:24:23
અવધ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત
*
બાપા સીતારામ હોમ કેર સર્વિસ*
*અમરેલી શહેર માં* આજથી શુભારંભ..
https://youtube.com/shorts/eYXRbdFx6B0?feature=share
*
રાહત દરે સારવાર કરી આપવામાં આવશે*..
● ઘર પર મુલાકાત કરી સારવાર કરી આપવામાં આવશે...
● કોવિડ 19 પોઝિટીવ દર્દી ને ઘર પર આઇસોલેસન કરી તેમના પોતાના ડોક્ટર ની દેખરેખ માં સારવાર પુરી પડવામાં આવશે....
● આપના ઘર પર આવી હોમ વિઝિટ કરીને લોહી ના સેમ્પલ લઈને રિપોર્ટ કરી આપવામાં આવશે....
●
જનરલ ચેકપ ઘર પર આવી ચેક કરી આપવામાં આવશે જેમકે , બ્લડપ્રેશર ચેક કરી આપવું , ડાયાબિટીસ ચેક કરી આપવું , અને ઓક્સિજન લેવલ પણ ચેક કરી આપીસુ...
● ઘર પર દર્દી ને પેશાબ ની નળી નાખવા માટે , રાઇલ્સટ્યુબ નાખવા માટે ( દર્દી ને જમાડવા માટે ની નળી ) , એનિમા આપવા માટે , નેબ્યુલાઇજર આપવા માટે , અમે અચૂક આપની સેવા માં રહીશું .
● ઇમરજન્સી ના ઇન્જેક્શન આપવા જેમકે , ( IM , IV , SC ) , ડાયાબિટીસ નું ઇનસ્યુલિન ઇન્જેક્શન આપવું...
● કોઈ પણ જાતના ઓપરેશન કરેલ હોઈ તેમના ડ્રેશીંગ કરી આપીશું...
● *કોઈપણ જાતની નર્સીગ કેર ઘર પર કરી આપવમાં આવશે*..
● કોઈપણ દર્દી ને તાત્કાલિક ધોરણે એક હોસ્પિટલ થી બીજી હોસ્પિટલ મોકલવામાં આવે તો સ્ટાફ પૂરો પાડી આપવમાં આવશે...
● તમામ સારવાર રજિસ્ટર્ડ *ગુજરાત નર્સિંગ કાઉન્સિલ* નાં અધિકૂત સ્ટાફ દ્વારા કરવામાં આવશે.....
*
દરેક સારવાર દરમ્યાન દરેક આવતી મૂડી ના 10 % સેવાકીય પ્રવૃત્તિ ગૌ સેવા, શિક્ષણ સેવા, હેલ્થ સેવા માં વાપરવામાં આવે છે*.
સંપર્ક કરવા માટે .....
મનીષ ખુજાનંદ
ડાયરેક્ટર
*અવધ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત*
બાપા સીતારામ હોમ કેર સર્વિસ
Mo. 6352328607
Mo. 9662397676
*તેજસ નિમાવત*
સંસ્થાપક
અવધ ચેરિટેબલ ટ્રસ્ટ
143 viewsNimavat Tejas, edited 14:24