Get Mystery Box with random crypto!

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

Logo of telegram channel krushivigyan — Krushi Vigyan કૃષિ વિજ્ઞાન K
Logo of telegram channel krushivigyan — Krushi Vigyan કૃષિ વિજ્ઞાન
Channel address: @krushivigyan
Categories: Animals , News
Language: English
Subscribers: 4.04K
Description from channel

કૃષિ વિજ્ઞાન - ગુજરાતનું સૌથી વધુ અસરકારક કૃષિ મેગેઝિન

Ratings & Reviews

2.00

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

0

3 stars

0

2 stars

2

1 stars

0


The latest Messages 39

2021-11-19 17:52:34
ઘઉંમાં રોગ નિયંત્રણ : ઘઉંના પાકમાં સંકલિત રોગ નિયંત્રણ......

વધુ વાંચો:https://tny.app/iO1kf9Kg
140 views14:52
Open / Comment
2021-11-19 10:52:34
સેન્દ્રીય તત્વો ખોળ અખાધ દીવેલીનો ખોળ લીબોલીનો ખોળ મહુડાનો ખોળ ક્શુંબીનો ખોળ કરંજનો ખોળ ખાધ મગફળીનો ખોળ કપાસિયાનો ખોળ તલનો ખોળ કોપરાનો ખોળ

#કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan - -
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/uNDcYLj5
371 viewsedited  07:52
Open / Comment
2021-11-19 07:52:34
જેવિક ખાતર એ કુદરતી ખાતર છે :
જેમાં સુક્ષ્મ જીવાણુંઓના અસરકારક જીવત કોષો અથવા સુષુપ્ત કોષો રહેલાં હોય છે, જે હવામાંથી નાઈટ્રોજનનું જમીનમાં સ્થિરીકરણ કરે છે અથવા જમીનમાંના અલભ્ય ફોસ્ફરસને લભ્ય સ્વરૂપમાં ફેરવીને છોડને ઉપલબ્ધ કરે છે. નાઈટ્રોજનનું સ્થિરીકરણ કરવા જૈવિક ખાતરોમાં જુદાં જુદાં પ્રકારના જીવાણુંઓ જેવા કે (૧) રાઈઝોબિયમ અને બ્રેડીરાયઝોબિયમ (ર) એઝેટોબેક્ટર (૩) એઝોસ્પીરીલમ (૪) અઝોલા અને (૫) બ્લુગ્રીન આલ્ગીનો ઉપયોગ થાય છે. ફોસ્ફરસને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવવા માટે સુડોમોનાસ જેવા જીવાણુના જૈવિક ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. પોટાશ તેમજ સૂક્ષ્મ તત્ત્વોને દ્રાવ્વ કરતાં અસરકારક બેક્ટેરીયા પણ જાણવા મળેલ છે. જૈવિક ખાતરો એ રાસાયણિક ખાતરનો પયયિ નથી, પરંતુ જૈવિક ખાતરોના ઉપયોગથી રાસાયણિક ખાતરના કો ૩૦%નો ઘટાડો કરી શકાય છે.

#કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan - -
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/u75tAH1Q
445 views04:52
Open / Comment
2021-11-19 05:52:35
SP સોલ્યુબલ પાવડર એટલે ?
કેટલીક ભૂકારૂપ દવાને પાણીમાં મિશ્ર કરતા દવાના સુક્ષ્મ કણો પાણીમાં ઓગળી જઈ દ્રાવણ બનાવતા હોય છે તેથી તે “સોલ્યુબલ પાઉડર' (એસ.પી.) તરીકે ઓળખાય છે. આમ 'વેટેબલ પાઉડર' અને “સોલ્યુબલ પાઉડર” સ્વરૂપે મળતી ભૂકારૂપ દવાઓ પાણીમાં યોગ્ય પ્રમાણમાં મિશ્ર કરી જરૂરી સાંદ્રતાએ તેનો પાક પર છંટકાવ કરવાનો હોય છે. પરંતુ ઘણી વખત કેટલાક ખેડૂતો પુરતી સમજણના અભાવે અજાણતા આવી ભૂકારૂપ દવાઓ પાણી સાથે મિશ્ર ન કરતા સીધે સીધી પાક પર છાંટતા હોવાનું જાણવા મળેલ છે. આમ થતાં ઘણી વખત પાક પર તેની વિપરીત અસર થવાની સંભાવના રહે છે.

#કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan - -
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/bz9GC133
70 views02:52
Open / Comment
2021-11-19 04:52:35
અમેરિકાથી પણ સમાચાર છે કે ત્યાના ખેડૂતો આવતી સીઝનમાં મકાઈનું ઓછું વાવેતર કરશે કારણ કે મકાઈમાં ખુબ જ વધુ ઈયળનો ઉપદ્રવ શરુ થયો છે એટલે ખેડૂતો ઘઉં અને સોયાબીન નું વધુ વાવેતર કરશે આપણે ત્યાં પણ ઘઉં અને સોયાબીનનું વાવેતર વધી રહ્યું છે કારણ કે આ પાક બીજા પાકો કરતા સુરક્ષિત છે.

#ખેતરનીવાત

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ:https://t.me/krushivigyan
- ફેસબુક પેઇઝ:https://www.facebook.com/krushi.vigyan -......

વધુ વાંચો:https://tny.app/dZcqj8Ao
134 views01:52
Open / Comment
2021-11-18 17:52:37
વ્યક્તિ વિશેષ : લલ્લુભાઈ પટેલ : એક પનોતા ખેડૂત પુત્ર......

વધુ વાંચો:https://tny.app/HB16gn7B
357 views14:52
Open / Comment
2021-11-18 10:52:34
અળસિયાનું ખાતર :
વિઘટનશીલ કાબનીક પદાર્થોમાંથી અળસિયા દ્વારા બનતાં ખાતરને વર્મી કમ્પોસ્ટ અથવા અળસિયાનું ખાતર કહે છે. તેમાં ૧.૭૫-૨.૨૫% નાઈટોજન, ૧.૫૦-૨.ર૫% ફોસ્ફરસ અને ૧.ર૫-૨.૦૦% પોટાશ તત્ત્વ હોય છે. સજીવ ખેતીમાં અળસિયાનો મોટો ફાળો છે. અળસિયા ખોરાક તરીકે સેન્દ્રિય પદાર્થોનો ઉપયોગ કરે છે સાથે માટીના રજકણો પણ ખાય છે. એક અંદાજ મુજબ અળસિયા પોતાના શરીરમાંથી દર વર્ષે એક હેક્ટર જમીનમાં ૧૫ ટન જેટલી માટી હગાર તરીકે બહાર ફેક છે જે જમીનનો બાંધો સુધારે છે અળસિયા જમીનમાં ઊંડે જઈ દર બનાવે છે જેને લીધે નિતાર શક્તિ સુધરે છે અળસિયાનું ખાતર ૧ થી ૨.૫ ટન પ્રમાણે પાકના વાવેતર સમયે આપી શકાય છે અથવા બાગાયતી પિયત પાકોમાં અળસિયા ૧ થી ૨ લાખ પ્રતિ હેક્ટરની સંખ્યા પ્રમાણે સીધા જમીનમાં આપીને પણ ફાયદો મેળવી શકાય છે. ડાંગરની ક્યારી તથા ખેતી પાકોમાં અળસિયા સીધા ઉપયોગી નથી.

#કૃષિ_કોલમ #જીવાત #ખાતર

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan - -
- વોટ્સઅપ ગ્રુપ : htt......

વધુ વાંચો:https://tny.app/dd3Gcmb7
523 views07:52
Open / Comment
2021-11-18 07:52:35
બલ્કી સેન્દ્રિય ખાતર : છાણીયું ખાતર કમ્પોસ્ટ સીન્થેટીક કમ્પોસ્ટ કોન્સન્ટેટ્રેડ સેન્દ્રીય ખાતર વર્મી કમ્પોસ્ટ પોલ્ટ્રી મેન્યોર બોન મીલ પ્રેસમડ ખોળ

#કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan - -
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/n8KAb2Oc
519 views04:52
Open / Comment
2021-11-18 05:52:35
ફણગાવેલા મગના ઢોકળા
બહેનો માટે : ફણગાવેલા મગના ઢોકળાની સામગ્રીઃએક વાટકી ફણગાવેલા મગ, બે વાટકી ચોખા, ૨૫ ગ્રામ આદુ, બે નંગ લીલા મરચા, એક ચમચી મેથી, તેલ, સાજીના ફૂલ, હીંગ, મરીનો ભૂકો (જરૂરત અને સ્વાદ અનુસાર)
રીતઃ
ચોખા તથા મેથી ભેગા કરી પાણીમાં પ થી ૬ કલાક પલાડવા. ત્યાર બાદ ચોખા તથા મેથીને બારીક વાટી નાખવા. મગને પણ પલાડી વાટી નાખવા. બંનેને ભેગા કરી તેમાં મીઠુ, વાટેલ આદુ, મરચા તથા હીંગ નાખવા બરાબર હલાવી ૬ થી ૭ કલાક ઢાંકી રાખી આથો આવવા દેવો. ઢોકળીયા કુકરમાં પાણી મુકી ઉકાળવું. થાળીમાં તેલ લગાડી અને થોડું ખીરૂં પાથરવું. થાળી ઢોકળીયામાં મુકી ચડવા દેવી. ૧૦ મિનિટ બાદ ઢોકળા બરાબર થઈ ગયા છે તે ચકાસી થાળી બહાર કાઢી ઢોકળાના કટકા કરવા. જો ઢોકળા કઠણ લાગે તો તેમાં સાજીના ફૂલ નાખી શકાય. ફણગાવેલા કઠોળમાં આથો લાવવાથી તેમાના પોષક તત્વોનો વિના મુલ્યે ઘણો જ વધારો થાય છે.

#કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan - -
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/91......

વધુ વાંચો:https://tny.app/ebimknRS
554 views02:52
Open / Comment
2021-11-18 04:52:35
શિયાળાની વાવણીનું ટાણું છે ત્યારે ઘઉંની વાત કરીએ ઘઉંનો પાક ગ્લોબલ વોર્મિંગ એટલે કે વાતાવરણીય પરિવર્તનોને લીધે ભવિષ્યમાં ઘઉંના પાક ઉત્પાદન ઉપર અસર આવશે તેવું વૈજ્ઞાનિકો એ જાહેર કર્યું હતું પરંતુ આનંદ ના સમાચાર છે કે ઘઉંનું જીન ઝીપ-4 અને તેના રંગ સુત્રોની ઓળખ થઇ છે ત્યારે જીન એડીટીંગ ટેકનોલોજીના લીધે ઘઉંના પાકનું ઉત્પાદન ભવિષ્યમાં ઘટશે નહિ. તેવું વિદેશના કૃષિ નિષ્ણાંતોએ શોધી કાઢ્યું છે.

#ખેતરનીવાત

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ:https://t.me/krushivigyan
- ફેસબુક પેઇઝ:https://www.facebook.com/krushi.vigyan -......

વધુ વાંચો:https://tny.app/Oh5PbEso
527 views01:52
Open / Comment