Get Mystery Box with random crypto!

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

Logo of telegram channel krushivigyan — Krushi Vigyan કૃષિ વિજ્ઞાન K
Logo of telegram channel krushivigyan — Krushi Vigyan કૃષિ વિજ્ઞાન
Channel address: @krushivigyan
Categories: Animals , News
Language: English
Subscribers: 4.04K
Description from channel

કૃષિ વિજ્ઞાન - ગુજરાતનું સૌથી વધુ અસરકારક કૃષિ મેગેઝિન

Ratings & Reviews

2.00

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

0

3 stars

0

2 stars

2

1 stars

0


The latest Messages 35

2021-11-30 05:52:35
મૂળ કાપી નાખનાર કૃમિ :

આ પ્રકારના કૃમિ મૂળની બહાર રહી ચૂસિકાની મદદથી રસ ચૂસ્યા કરે છે. પરિણામે મૂળ છેડેથી કપાઈ ગયેલા જોવા મળે છે. મૂળનો દેખાવ દાઢી જેવો થઈ જાય છે અને જથ્થો ખૂબ ઓછો થઈ જાય છે.છોડ ઠીંગણો રહે છે.

#કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan - -
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/gPkeVrq6
147 views02:52
Open / Comment
2021-11-30 04:52:35
શું તમે ઔષધીય પાકની ખેતી કરો છો અથવા કરવા માંગો છો તો ગુજરાતમાં ક્યાં ક્યાં ઔષધીય પાકોની ખેતી માટે ખરીદ વેચાણનો સેતુ રચાયો છે તે જાણવું ખાસ જરૂરી છે. ઈસબગુલ, અસાળીયો, મીઢી આવળ વગેરે ની મહિતીની પીડીએફ કોપી મંગાવવા માટે સુષ્ટિ સંસ્થા અમદાવાદ દ્વારા વોટ્સઅપ ૯૩૨૮૪ ૫૮૦૦૧ ઉપર ખેડૂતો અને વેપારીઓની સૂચિત માહિતી પત્રક મળશે. કરો વોટ્સઅપ

#ખેતરનીવાત

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ:https://t.me/krushivigyan
- ફેસબુક પેઇઝ:https://www.facebook.com/krushi.vigyan -......

વધુ વાંચો:https://tny.app/YykODI0d
190 views01:52
Open / Comment
2021-11-29 17:52:38
કુદરતની કેડીએ : ન થાય જમીનનું જતન તો થાય ખેતીનું પતન......

વધુ વાંચો:https://tny.app/v6mvwXyC
238 views14:52
Open / Comment
2021-11-29 05:52:36
ડુંગળીમાં નિંદામણ નિયંત્રણ : નિંદામણના નિયંત્રણ માટે ર થી ૩ વખત હાથથી નિદામણ કરવું .જો મજુરની અછત રહેતી હોય ત્યારે પેન્ડીમેથાલીન ૩૦% ઈ સી ( ૬૭ મી .લી / ૧૦ લીટર પાણી ) અથવા ઓક્સિફ્લુર્ફેન ૨૩.૫ ઈ .સિ ( ૨૦ મી.લી / ૧૦ લિટર પાણી) . વાવતેર પહેલાં છંટકાવ કરવો અથવા ક્વિઝાલોફોપ ઈથાઈલ ૫% ઈ.સી. (૧૭.૫ મિ.લિ. / ૧૦ લિટર).

#કૃષિ_કોલમ #ડુંગળી

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan - -
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/lUgZ2wUW
664 views02:52
Open / Comment
2021-11-29 04:52:35
શિયાળાની શરૂઆત છે ત્યારે તાપમાનમાં બદલાવ આવતો રહેશે દિવસ અને રાતના તાપમાનમાં બદલાવ આવશે અને તેના લીધે મરચી જેવા પાકોમાં ભૂકીછારો રોગ વધુ નુકસાન ન કરે તે માટે કાળજી લેવી આવશ્યક છે. ભૂકીછારા માટે ધાનુકા કંપનીનું નીસોડીયમ બાઝારમાં આવ્યું છે તે વિષે જાણવા હેલ્પ લાઈન નંબર ૧૮૦૦ ૧૦૨ ૧૦૨૨નો સંપર્ક કરો અથવા ૯૭૨૫૦ ૧૨૩૯૪ ઉપર માહિતી મેળવો અને મરચી જેવા પાકને ભૂકીછારાથી બચાવો

#ખેતરનીવાત

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ:https://t.me/krushivigyan
- ફેસબુક પેઇઝ:https://www.facebook.com/krushi.vigyan -......

વધુ વાંચો:https://tny.app/98Odh6GH
651 views01:52
Open / Comment
2021-11-28 17:52:36
મધુ સંચય : સિક્કાની બીજી બાજુ......

વધુ વાંચો:https://tny.app/RVBOD6RY
574 views14:52
Open / Comment
2021-11-28 07:52:36
લીલો પડવાશ : લીલો પડવાશ સેન્દ્રિય ખેતીનું અગત્યનું અંગ છે. જે જમીનની ફળટ્ઠુપતા અને ઉત્પાદકતામાં વધારો કરે છે. લીલા પડવાશમાં પાક દોઢથી બે મહિનાનો થાય એટલે કે ફૂલ આવે ત્યારે જમીનમાં દાટી દેવામાં આવે છે. આમાં કઠોળ વગના પાકો જેવા કે શણ, ઈક્કડ, ગુવાર, ચોળા વગેરેનો સમાવેશ થાય છે. આ પાકો ૨૫ થી ૩૫ હજાર કિ.ગ્રા. લીલો સેન્દ્રિય પદાર્થ જમીનમાં ઉમેરે છે. આ પાકો દ્વારા ૪૦ થી ૬૦ કિ.ગ્રા. નાઈટ્રોજન પ્રતિ હેક્ટરે ઉમેરાય છે. પિયતની સુવિધા ધરાવતાં વિસ્તારોમાં લીલો પડવાશ કરવો સજીવ ખેતીમાં ઘણો જ ઉપયોગી થઈ શકે. લીલો પડવાશ કરવાથી જમીનની ભોતિક, રાસાયણિક અને જૈવિક ગુણવત્તા સુઘરે છે. સામાન્ય રીતે ઝડપથી વધતાં અને ઊંડા મૂળવાળા શણ, ઈક્કડ, ગુવાર, ચોળા જેવા કઠોળ વર્ગના પાકોને લીલા પડવાશ માટે ઉગાડવામાં આવે છે અને તેને જમીનમાં દબાવી દેવામાં આવે છે. ગ્લોરીસીડયા જેવા ઝાડ વગના પાકને ખેતરના શેઢા પર કે પડતર જમીનોમાં ઉગાડીને તેના લીલા પાન અને ડાળીઓનો પણ લીલા પડવાશ માટે ઉપયોગ કરી શકાય છે.

#કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ : https://t.me......

વધુ વાંચો:https://tny.app/HPLzrLDH
372 views04:52
Open / Comment
2021-11-28 05:52:36
ફણગાવેલ કઠોળની ભેળ
બહેનો માટે : ફણગાવેલ કઠોળની ભેળ :સામગ્રી : ૧૦૦ ગ્રામ ચણા, ૫૦ ગ્રામ મગ, ૫૦ ગ્રામ મઠ, ૫૦ ગ્રામ ગાજર, ૧૦૦ ગ્રામ ટમેટા, ૧૦૦ ગ્રામ ડુંગળી, ૧૦૦ ગ્રામ બટેકા, ૫૦ ગ્રામ સેવ, ૨૫ ગ્રામ તજ - લવીંગ - તમાલપત્ર, ૧ ચમચો લાલ મરચુ, મીઠુ પ્રમાણસર, આંબોલીયાની ચટણી, કોથમરીની ચટણી, લસણની ચટણી.
રીત:
રાત્રે મગ અને મઠને જુદા જુદા પલાળવા. બીજે દિવસે મગ અને મઠમાંથી પાણી કાઢી નાખીને ચારણીમાં અગરતો કપડામાં ફણગા કુટવા માટે બાંધવા અને બીજે દિવસે ચણાને પલાળવા. ત્રણેયને પાણીમાં બાફવા. એક વાસણમાં તેલ મુકી તજ - લવીંગ - તમાલપત્રનો વઘાર કરી તેમાં ત્રણેય કઠોળને સાંતળવા અને ચડવા દેવા. ત્યારબાદ તેમાં બટાટાના અને ગાજરના જીણા ટુકડા કરીને નાખવા. ટમેટાના જીણા ટુકડા કરવા. કઠોળમાં સેવ, ડુંગળી, કોથમરી નાખીને પ્રમાણસર ત્રણેય ચટણીઓ નાખવી.

#કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan - -
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/r4a2lC9v
371 views02:52
Open / Comment
2021-11-28 04:52:37
માર્કેટિંગ યાર્ડ એટલે કે ગુજરાત સ્ટેટ એગ્રીકલ્ચર માર્કેટિંગ બોર્ડ દ્વારા ગ્રેઇન એટલે કે અનાજનું એનાલિસિસ કરીને ક્વોલીટી જાળવણી ની પહેલ થઇ છે. જર્મનીનું ગ્રેઇન નિયો ટેસ્ટીંગ સ્પ્રેકટ્રમ એનેલાઇઝર તે માટે ખુબ ઉપયોગી સબિત થઇ શેક છે. જેમાં થોડા ઘઉં, જીરું કે કોઇપણ અનાજ નાખો એટલે તેની ક્વોલીટીની પરખ આપે છે વધુ માહિતી માટે ફોન કરો ૮૪૩૭૦૦ ૫૮૧૦ ભલે આપણે ખેડૂત તરીકે આવા સાધનની જરૂર નથી. પરંતુ ક્વોલીટીનો જમાનો આવી રહ્યો છે . તે આ વાત પરથી સમજાય છે.

#ખેતરનીવાત

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ:https://t.me/krushivigyan
- ફેસબુક પેઇઝ:https://www.facebook.com/krushi.vigyan -......

વધુ વાંચો:https://tny.app/1FoSXVtb
426 views01:52
Open / Comment
2021-11-27 17:52:36
ઉત્તમ ખેતી ઇઝરાયલની : ઇઝરાયલના ડ્રાઈવરની દેશપ્રેમની વાત સાથે પૂર્ણ થયો મારો પ્રવાસ.......

વધુ વાંચો:https://tny.app/feizGRzW
236 views14:52
Open / Comment