Get Mystery Box with random crypto!

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

Logo of telegram channel krushivigyan — Krushi Vigyan કૃષિ વિજ્ઞાન K
Logo of telegram channel krushivigyan — Krushi Vigyan કૃષિ વિજ્ઞાન
Channel address: @krushivigyan
Categories: Animals , News
Language: English
Subscribers: 4.04K
Description from channel

કૃષિ વિજ્ઞાન - ગુજરાતનું સૌથી વધુ અસરકારક કૃષિ મેગેઝિન

Ratings & Reviews

2.00

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

0

3 stars

0

2 stars

2

1 stars

0


The latest Messages 13

2022-02-28 05:30:14
મગફળી અને ડાંગરની કથીરી
ચોમાસુ અને ઉનાળુ મગફળીના પાકમાં પાનકથીરીનો ઉપદ્રવ જોવા મળે છે. પાનની નીચેની સપાટીએ જાળુ બનાવી રસ ચૂસે છે. તેને લીધે પાન પર સફેદ રંગના અસંખ્ય ધાબા જોવા મળે છે. દૂરથી જોતા છોડ સફેદ રંગના જણાય છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં ડાંગરના પાકમાં શીથમાઈટ (કથીરી) નો ઉપદ્રવ જોવા મળે છે. તેના ઉપદ્રવથી ડાંગરના ચીપા અને થડના જોડાણવાળા ભાગમાં અસંખ્ય કથીરીની હાજરી જોવા મળે છે. રસ ચૂસાતા છોડ નબળા પડે છે. સાથે સાથે તે “શીથરોટ” નામના ફૂગજન્ય રોગ માટે સરળતા કરી આપે છે. ઉપદ્રવિત છોડની કંટીમાં દાણા પૂરેપૂરા ભરાતા નથી અને દાણા ભૂખરાં થઈ જાય છે. તુવેરના પાકમાં વિષાણુથી થતો વંધ્યત્વ (સ્ટરીલીટી મોઝેક) નામનો રોગ ફેલાવે છે. તેથી આવા છોડ પર ફૂલો કે શીંગો બેસતી નથી.

#કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/nd7ABmdo
506 views02:30
Open / Comment
2022-02-28 04:30:14
છેલ્લા થોડા વર્ષો થી આપણે કોલર ઉંચા કરી કરીને કહેતા હતા કે આપણા ઓર્ગેનિક કપાસ માંથી ટીશર્ટ બને છે અને ટી શર્ટ વિદેશ નિકાસ થાય છે .ભારત ઓર્ગનિક કપાસના કપડાના નિર્યાત માં વિશ્વમાં પહેલા નંબરે આવે છે ? , બધું ચાલ્યું પણ ખરું વિશ્વની મશહૂર બ્રાન્ડો જેવી કે ટોમી હિલફિગર , માઈકલ કોરસ , અર્બન આઉટફિટ વગેરે મેઇડ ઈન ઇન્ડિયા લેબલના કપડાં વેચવા અમે ઓર્ગેનિક વેચીએ છીએ તેવી જાહેરાત કરતા હતા પરંતુ તાજેતરના વન શર્ટ અને ઇકોસર્ટ જેવી સર્ટિફાઈડ કરતી સંસ્થા પણ પાછી પડી છે ? કારણ કે અમુક કહેવાતી એનજીઓ એ કોઈ પણ જાતના નીતિનિયમો પાળ્યા વગર જંતુનાશકો અથવા કહેવાતા બાયો છાંટીને તૈયાર કરેલ કપાસ ઓર્ગનિક કહીને નિર્યાત કરતા તેમાં મળેલા અવશેષો ને કારણે અનેક કન્ટેનરો નાપાસ થતા આખી સર્ટિફાઈડ કરતી સંસ્થા ઉપર શંકા ઉપજી છે ? એટલે ભારત અને ઓર્ગેનિક કપાસનું નામ માટી માં મળી ગયું છે , યુરોપિયન દેશોએ ભારતના ઓર્ગેનિક કપાસ ઉપર રોક લગાડી છે ? એમાં સાચું ઓર્ગેનિક કપાસ ઉગાડતા ખેડૂતોના સમૂહને મોટું નુકસાન થશે તેવું ઇન્ટરનૅશનલ મીડિયા કહે છે .આપણે ભારતીયો કેમ આવા ટૂંકા રસ્તા અપના......

વધુ વાંચો:https://tny.app/SyX3IUva
31 views01:30
Open / Comment
2022-02-27 06:30:14
સેન્દ્રીય ખાતર - ખોળ

હવે અખાધ્ય ખોળ જેવા કે દિવેલી, લીમડા, કરજ, મહુડા, રાઈ, કસુંબી, સૂર્યમુખી વિગેરૅના ખોળ પ્રમાણસર વાપરવા , પાક
વાવણી વખતે ન વાપરતા ઉભા પાફમાં વાપરવા. મુખ્ય તત્વમાં નાઈટ્રોજન છે. જયારે બાકીના તત્વો નહીવત છે, જૉ કૅ ડી ઓઇલ્ડ ખોળ વાપરવા,

#કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/dQcYW8W0
344 views03:30
Open / Comment
2022-02-27 05:30:15
આપણા પાકમાં જેમ ફળમાખીનો ત્રાસ અને ઉપાડો છે તેવું જ મેલેરિયાના મચ્છર નું છે ,આખા વિશ્વમાં દર વર્ષે 240 મિલિયન ( એક મિલિયન એટલે દસ લાખ ) લોકોને મેલેરિયાની અસર થાય છે
એવું જ આપણી ખેતીમાં ફળ માખીનું છે, કેટ કેટલું નુકસાન કરે છે , મચ્છરના નાશ વખતે જંતુનાશક માંથી બચી જતા મચ્છર એક બીજા સાથે મેટિંગ કરે ત્યારે તે વધુ જંતુનાશક સાથે વધુને વધુ પ્રતીકારકતા કેળવે છે . મચ્છરના આ જીનને ઓળખીને યુ .સી. સાન્ટિયાગો અમેરિકા અને ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ જિનેટિક્સ દ્વારા ફળ માખી અને મચ્છરના જીનને ઓળખીને CRISPR જીન એડિટિંગ ટેક્નોલોજી દ્વારા મેલેરિયાનો પણ ઉકેલ મળશે અને જીન એડિટ કરેલ મચ્છર છોડીને મચ્છરની પ્રજાતિમાં પ્રતિકાર કરતી અટકાવાશે એવું સંશોધન કહે છે , ટૂંકમાં કૃષિ નું વિજ્ઞાન અને વૈજ્ઞાનિકો આપણી મદદ માટે પ્રયત્નશીલ છે ,

#ખેતરનીવાત

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ:https://www.facebook.com/krushi.vigyan
- ટેલીગ્રામ ચેનલ:https://t.me/krushivigyan......

વધુ વાંચો:https://tny.app/9P6It0Hf
345 views02:30
Open / Comment
2022-02-26 10:30:17
ઇઝરાયેલ ની ખેતી તમારા ખેતરે લાવો, કૃષિનું વિજ્ઞાન વાંચો,
ઇઝરાયેલ ની ખેતી વિશે ઘણું બધું ......

200 રૂપિયા ભરી આજેજ કૃષિ વિજ્ઞાન ઇઝરાયેલ વિશેષાંક બુક કરાવો અથવા

કૃષિ વિજ્ઞાન માસિકનું વાર્ષિક લવાજમ 399/- ભરી ઇઝરાયેલ વિશેષાંક ફ્રી મેળવો,

લવાજમ paytm, ભારત પે દ્વારા ભરો અને તમારી ખેતીને બદલી નાખો

વધુ માહિતી માટે ફોન કરો. 9825229966

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi

#agriinfoforchange #gujagrimagazine #gujaratkheti #krushivigyan #agrieduguj............

વધુ વાંચો:https://tny.app/dQaOA2Z3
316 views07:30
Open / Comment
2022-02-26 08:30:15
ઇઝરાયેલ ની ખેતી તમારા ખેતરે લાવો, કૃષિનું વિજ્ઞાન વાંચો,
ઇઝરાયેલ ની ખેતી વિશે ઘણું બધું ......

200 રૂપિયા ભરી આજેજ કૃષિ વિજ્ઞાન ઇઝરાયેલ વિશેષાંક બુક કરાવો અથવા

કૃષિ વિજ્ઞાન માસિકનું વાર્ષિક લવાજમ 399/- ભરી ઇઝરાયેલ વિશેષાંક ફ્રી મેળવો,

લવાજમ paytm, ભારત પે દ્વારા ભરો અને તમારી ખેતીને બદલી નાખો

વધુ માહિતી માટે ફોન કરો. 9825229966

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi

#agriinfoforchange #gujagrimagazine #gujaratkheti #krushivigyan #agrieduguj............

વધુ વાંચો:https://tny.app/5biieOt7
449 views05:30
Open / Comment
2022-02-26 07:30:14
ઇઝરાયેલ ની ખેતી તમારા ખેતરે લાવો, કૃષિનું વિજ્ઞાન વાંચો,
ઇઝરાયેલ ની ખેતી વિશે ઘણું બધું ......

200 રૂપિયા ભરી આજેજ કૃષિ વિજ્ઞાન ઇઝરાયેલ વિશેષાંક બુક કરાવો અથવા

કૃષિ વિજ્ઞાન માસિકનું વાર્ષિક લવાજમ 399/- ભરી ઇઝરાયેલ વિશેષાંક ફ્રી મેળવો,

લવાજમ paytm, ભારત પે દ્વારા ભરો અને તમારી ખેતીને બદલી નાખો

વધુ માહિતી માટે ફોન કરો. 9825229966

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi

#agriinfoforchange #gujagrimagazine #gujaratkheti #krushivigyan #agrieduguj............

વધુ વાંચો:https://tny.app/JOBR0r7D
339 views04:30
Open / Comment
2022-02-26 05:30:13
જમીનના પૃથ્થકરણ અહેવાલના આધારે કયા કયા ખાતરો વાપરવા ભલામણ કરવામાં આવે છે ?

જમીનના પૃથ્થકરણ અહેવાલ (સોઈલ એનાલીસીસ રીપોર્ટ) ના આધારે વાપરવાના થતા ખાતરો.
જમીનના પૃથ્થકરાણા અહેવાલને આધારે ફોસ્ફરસ યુક્ત ખાતરો ખાસ કરીને ધાન્ય, તેલીબીચાં અને કઠોળ વર્ગના પાકોમાં મૂળના વિકાસ માટે જરૂરી હોઈ અને છોડને ધીમે ધીમે લભ્ય બનતા હોવાથી તેને પાકની વાવાણી પહેલા ચાસમાં વૈજ્ઞાનિક ભલામણ મુજબ ઉડે ઓરીને આપવા જોઈએ. જમીનના પૃથ્થકરણ અહેવાલના આધારે નાઈટ્રોજન યુક્ત ખાતરો જો ડાંગરની ક્યારીમાં આપવાના થતા હોય તો એમોનિયમ સલ્ફેટ ખાતર આપવાની ભલામણ છે. કંદમૂળના પાકો, ફળ ઝાડના પાકો, બટાટા, કૅળ, શેરડી જેવા પાકોમાં પોટાશની વધુ માત્રામાં જરૂરિયાત રહેતી હોવાથી જમીન પૃથ્થકરણ અહેવાલ પ્રમાણે પોટાશયુડ્ત ખાતરો આપવાથી તેની ગુણવત્તા જળવાઈ રહે છે.
જો જમીન ક્ષારીય અને ભાસ્મિક હોય તો આવી જમીનમાં જીપ્સમ (ચિરોડી) નો ઉપયોગ કરવાની ભતામણ કરવામાં આવે
છે.

#કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- ટેલીગ્રામ ચેનલ : https://t.m......

વધુ વાંચો:https://tny.app/mW0iFXrC
488 views02:30
Open / Comment
2022-02-26 04:30:14
ટ્રાયકોડરમાની જેમ માઇકોરાઇઝા એક ગુડ ફૂગ છે ,એને વામ પણ કહે છે , એ છોડ , મૂળ અને જમીન સાથે સહજીવી જીવન જીવીને એક બીજાને મદદ કરતા કરતા છોડને પ્રેમ કરે છે , આ ફુગની મૂળ અને છોડની સાથે લવ સ્ટોરી આજે જગ જાહેર થઇ છે . છોડ પાસેથી આ ફૂગ થોડું પોષણ લેશે પણ સાથે સાથે મૂળને વધુ મજબૂત અને લાંબા કરવામાં મદદ કરે છે આમ એક બીજાને મદદ કરીને બને વિકસે છે અને બંને પોતાનું જીવન એકબીજાની મદદ કરવામાં ગુજારે છે , આપણી જમીનમાં માઈકોરાઇઝા ના હોય તો બહારથી તમારી ખેતીમાં ઉમેરીને તમારા પાકના મૂળ ને મદદ કરી શકો છો .માઈકોરાઈઝા વાપરવાથી જમીનમાં સ્થિર થયેલા ફોસ્ફરસ ઉપલબ્ધ બનાવે છે તે નફામાં .બજારમાં માઇકોરાઇઝા ક્યાં મળે તે જાણવા ફોન કરો 98794 27771 અથવા 99099 98768

#ખેતરનીવાત

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ:https://www.facebook.com/krushi.vigyan
- ટેલીગ્રામ ચેનલ:https://t.me/krushivigyan......

વધુ વાંચો:https://tny.app/N25G3VDP
405 views01:30
Open / Comment